પોસ્ટ્સ

જુલાઈ, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બ્રિટનનું યુરોપિયન યુનિયનથી (EU) બહાર નીકળવું (Brexit), અને તેના પરિણામો

  બ્રિટન યુરોપિયન યુનિયનથી બહાર શા માટે થઇ ગયું? આના પરિણામ શું આવી શકે છે? આ પ્રશ્નનો ઉત્તર સમજતા પહેલા આપણે સમયના રથના પૈડાને ઉલટા ઘુમાવીને ૧૯૪૭ માં લઇ જઈએ, કે જયારે ભારત દેશ બ્રિટનના પિશાચી સાશનથી સ્વતંત્ર થઇ રહ્યો હતો. એ સમયે કહેવાતી અહિંસાને કારણે નહિ, પરંતુ ભારતીય સેના દ્વારા વિદ્રોહ કરવાને કારણે ભયભીત થઈને અંગ્રેજોને સ્વતંત્રતા દેવી પડી રહી હતી. આ વાતથી ચિડાઈને તત્કાલીન બ્રિટીશ પ્રધાનમંત્રી અને બંને વિશ્વયુદ્ધના ખલનાયક એવા વિન્સ્ટન ચર્ચિલે નીચે મુજબ કહ્યું.... "ભારતીય લોકો સાશન કરવા માટે સક્ષમ નથી, તેઓ સાશિત થવાને જ લાયક છે. થોડા જ સમયમાં તેઓ આપણી પાસે આવશે અને બ્રિટનને ફરીથી પોતાનો સ્વામી બનાવવા માટે ભીખ માંગશે" બ્રિટન નો આ અહંકાર માત્ર ભારત માટે નહતો. વિશ્વના બધા સમુદાયો પ્રતિ નીચપણું દેખાડવું એ બ્રિટન નો સ્વભાવ બની ગયો હતો. પોતે રાજાશાહીમાં રહેવાને કારણે જયારે ફ્રાંસના લોકોએ પોતાના ક્રૂર રાજા વિરુદ્ધ ક્રાંતિ ચલાવી ત્યારે અંગ્રેજોએ ફ્રાન્સીસીઓ વિરુદ્ધ વિશ્વભરમાં ઘૃણા ફેલાવી અને એવું દર્શાવ્યું કે એ લોકો અત્યંત અસહિષ્ણુ  છે. જયારે અમેરિકાએ બ્રિટન થી સ્વતંત્રતા છીનવી લ...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા