પોસ્ટ્સ

એપ્રિલ, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૮

  ભાગ ૮ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભાગ 2 માટે અહી ક્લિક કરો  ભાગ 3 માટે અહી ક્લિક કરો  ભાગ ૪ માટે અહી ક્લિક કરો  ભાગ ૫ માટે અહી ક્લિક કરો  ભાગ ૬ માટે અહી ક્લિક કરો  ભાગ ૭ માટે અહી ક્લિક કરો  ખ્રિસ્તી મજહબ ગોવામાં પોર્ટુગીઝ પાદરીઓ દ્વારા હિંદુઓ ઉપર કરવામાં આવેલા દમન અને તેમને છત્રપતિ શિવાજી દ્વારા મળેલો ઉત્તર અંગ્રેજોને યાદ હતા. અત્યંત બર્બર એવા નારસંહારો દ્વારા મહત્તમ કોંકણી હિન્દુઓને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. આના પ્રત્યુત્તરમાં છત્રપતિ શિવજીએ અનેક પોર્ટુગીઝ પાદરીઓને નિર્મમતાથી મારી નાખ્યા હતા અને હિન્દુઓનું પંથ પરિવર્તન રોકી દીધું હતું.   એટલા માટે હવે અંગ્રેજો શિક્ષણના માધ્યમથી હિન્દુઓનું પંથ પરિવર્તન કરાવવા માગતા હતા. મિશનરીઓએ સૌથી વધુ ધ્યાન ભારતના સ્ત્રી-ધન ઉપર આપ્યું. તેઓ જાણતા હતા કે જો ભારતીય સમાજને ધ્વસ્ત કરવો હશે તો તેમના સ્ત્રી-ધન નું માનસપરિવર્તન કરવું પડશે કેમકે હિંદુ ધર્મ અને પરંપરાઓ સ્ત્રીઓ વડે ટકેલી છે, પુરશો દ્વારા નહિ. તેમણે મિશનરી સ્કુલોમાં આવનારી બાલિકાઓને ધર્મથી વિમુખ કરવાનું કામ ખુબજ ચતુરાઈથી કર્યું, અને આજે પણ કરી રહ્...

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૭

ભાગ ૭ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભાગ 2 માટે અહી ક્લિક કરો  ભાગ 3 માટે અહી ક્લિક કરો  ભાગ ૪ માટે અહી ક્લિક કરો  ભાગ ૫ માટે અહી ક્લિક કરો  ભાગ ૬ માટે અહી ક્લિક કરો  અંગ્રેજો દ્વારા હિંદુઓ ની સંસ્કૃતિ અને પરંપરાઓનું પર્યાપ્ત રીતે વિકૃતીકરણ થઇ રહ્યું હતું. હવે માત્ર બીજી વિદેશી સભ્યતાઓનું મહિમામંડન કરવાનું બાકી રહેતું હતું. આમ કરવાનો મુખ્ય ઉદ્દેશ હિન્દુઓના મનમાં હિન્દુત્વ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો હતો. તો આવો જોઈએ અંગ્રેજોએ દેશમાં વ્યાપેલા વિવિધ વિદેશી પંથોને કઈ રીતે પ્રોત્સાહન આપ્યું. ઇસ્લામ અંગ્રેજોને સામાન્ય રીતે મુસ્લિમ નવાબો સાથે સારું બનતું હતું. ઉત્તર ભારતમાં, ખાસ કરીને મૈદાની વિસ્તારોમાં “ગંગા-જમની તહઝીબ (સંસ્કૃતિ)” ના નામે મુસ્લિમ જમીનદારો, નવાબો, ઈતિહાસકારો, સાહિત્યકારો અને કવિઓને જ અત્યાધિક પ્રોત્સાહન આપવામાં આવ્યું.   આર્થિક રીતે ઉચ્ચ વર્ગોનું એક સંકુલ બનાવવામાં આવ્યું કે જે કાં તો અંગ્રેજી અને કાં તો ઉર્દુ બોલતું હતું, માત્ર મુસ્લિમ સાશકોનો જ “સ્વર્ણિમ ઈતિહાસ” વાંચતો હતો (અને લખી લખીને બીજાને એ જ વંચાવતો હતો), હિન્દી કવિતાનોની જગ્યાએ ઉર્દુ શે...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા