પોસ્ટ્સ

ઑગસ્ટ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રાવણની અસલી લંકા ક્યાં હતી? શ્રીલંકા કે સુમાત્રા?

છબી
  જેટલા પણ સંશોધકોએ રાવણની અસલી લંકાના સ્થાન વિષે સંશોધન કર્યું છે એ બધા એક વાત ઉપર તો સહમત છે જ, કે અત્યારનું શ્રીલંકા એ રામાયણ કાળની અસલી લંકા નથી.  વિવિધ સંશોધકો લંકા વિષે વિવિધ તારણો આપે છે. તમિલનાડુના સંશોધક એન. મહાલીંગમના પ્રમાણે તો અસલ લંકા આફ્રિકામાં આવેલ મડાગાસ્કર ટાપુ ઉપર આવેલી હતી. વળી ઘણા છેક ઓસ્ટ્રેલિયાને અસલી લંકા માને છે. પરંતુ હું આ લેખમાં એ મત રજૂ કરવા જઈ રહ્યો છું કે જે મને સૌથી વધુ ઊંડાણ વાળો અને વિશ્વસનીય લાગે છે. અને એ મત છે,  અસલી લંકા એ અત્યારના સુમાત્રા ટાપુઓમાં આવેલી હતી . તો ચાલો આપણે જોઈએ કે સુમાત્રાના અસલી લંકા હોવાના શું શું પુરાવાઓ ઉપલબ્ધ છે. ખાસ નોંધ:  નીચે આપેલ તારણો શ્રી એન એન અધિકારી દ્વારા લગભગ ૧૦૦ વર્ષ પહેલા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વિષય ઉપર જો કોઈ વધુ સંશોધન થયું હોય તો મને ખબર નથી. જો કોઈના જાણવામાં નવા સંશોધન આવે તો કૃપા કરીને માને જણાવે..  પ્રો. એન એન અધિકારીએ ઇંડિયન નેશનલ હેરાલ્ડમાં નીચે પ્રમાણે પુરાવાઓ આપેલા છે.  ૧.  વાયુ પુરાણ પ્રમાણે લંકા જંબુદ્વીપની બહાર આવેલી હતી. માટે તેનું ભારત ખંડની બહાર હોવું આવશ્ય...

શું ભગવાનનું મનુષ્યકરણ યોગ્ય છે?

છબી
 Is Humanization of god appropriate? તમે કેટલા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે   "રામ અને કૃષ્ણ ભગવાન નહીં, પણ મનુષ્ય હતા, સમય જતાં લોકોએ તેમને ભગવાન બનાવી દીધા" , અથવા   "જો રામ-કૃષ્ણ ને સમજવા હોય તો તેમને એક સામાન્ય માનવી તરીકે જોવા જોઈએ" ? બહુ લોકોને આવું કહેતા સાંભળ્યા હશે, નહીં? મોટા મોટા વિચારકો, કટાર લેખકો, નવલકથા લેખકો, સુધારા વાદીઓ, અને અમુક તો કહેવાતા ધર્માત્માઓ પણ આવું કહેતા હોય છે. સાંભળવામાં લાગતી આ ખૂબ તાર્કિક અને ગળે ઉતરે તેવી વાત શું ખરેખર સત્ય હશે? આવી વાતો સાચી માનવામાં એક સમસ્યા એ છે કે જ્યારે તમે આવી વાત સ્વીકારો લો છો તેરે એમ પણ સ્વીકારી લો છો કે ભારતના હજારો લખો વર્ષના  ઇતિહાસમાં થઈ ગયેલા અગણિત સંતો, મહાત્માઓ અને ધર્માત્માઓ સદંતર મૂર્ખ અને અંધશ્રદ્ધાળુ હતા . શું એ વાત માનવા યોગ્ય છે? તો સાચું શું છે? સૌભાગ્યથી (ખરેખર તો દુર્ભાગ્યથી) આપણી પાસે એવા સમાજના પણ ઉદાહરણો છે કે જે રામ-કૃષ્ણ ને પોતાના પૂર્વજો તો માને છે, એમના જીવનના દરેક આખ્યાન સાચા પણ માને છે, પરંતુ તેમને ભગવાન તરીકે નહીં જોતાં, એક ઐતિહાસિક મનુષ્યો તરીકે જુએ છે. જો આપણે તે સમાજની દશા ...

શું લોકશાહી ભારત માટે યોગ્ય છે? બીજી કઈ સાશન વ્યવસ્થા વિચારી શકાય? - ભાગ 4

  ભારતની વર્તમાન રાજનૈતિક પ્રણાલીમાં કયા કયા ફેરફાર કરવા જરૂરી છી? આપણે  ભાગ ૧  માં જોયું કે શા માટે ભારત માટે લોકશાહી એ એક આદર્શ શાસન વ્યવસ્થા નથી.  ત્યારબાદ  ભાગ ૨  માં જોયું કે પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા કેવી હતી.  અને  ભાગ 3  માં જોયું કે ભારતની પ્રાચીન ન્યાય વ્યવસ્થા કેવી હતી.  હવે પ્રશ્ન એ થાય કે ભલે અસલ ભારતીય પ્રણાલી અત્યારની પ્રણાલી કરતાં અનેક ગણી ઉત્તમ હતી, લોક સુખાકારી ક્યાંય વધુ હતી, પણ હવે એ યુગ પૂરો થઈ ગયો છે, અને અત્યારે એ વ્યવસ્થા પાછી લાવવી અશક્ય છે. તો પછી શા માટે એ તરફ જોઈને જીવ બાળવો? પ્રશ્ન વ્યાજબી છે. અને તાર્કિક રીતે સાચો પણ છે. આમ છતાં શું આપણી પાસે એવો કોઈ વિકલ્પ નથી કે જેમાં આપણે આપણાં ભવ્ય ભૂતકાળમાંથી પ્રેરણા લઈને, અત્યારની કંગાળ વ્યવસ્થાને બને એટલી સારી બનાવી શકીએ? ભારત દેશની પરિસ્થિતિ સુધારવા માટે સર્વપ્રથમ તો ઘણી બધી સાફ સફાઈની જરૂર છે. અત્યારની ચુંટણી વ્યવસ્થા એવી છે કે જેણે ભારત દેશને સતત ગુંચવાયેલું, નબળું અને નિરર્થક તારક-વિતર્કવાદી બનાવી દીધો છે. આખા દેશમાં ક્યાંકને ક્યાંક ચુંટણી ચાલુ જ હોય છે. 365 દિ...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા